ધ્યાન   |   સ્વામીજી   |   આશ્રમ   |   કેન્દ્ર   |   કાર્યક્રમ   |   ટ્રસ્ટ   |   સાહિત્ય   |   પ્રાર્થાના ધામ   |   પૂર્તિ   |   Font Help 
સમર્પણ ધ્યાન     
કુંડલીની શક્તિ     
ચક્ર     
સમર્પણ ધ્યાન પધ્ધતિ     
સમર્પણ ધ્યાનની વિશેષતા     

નિસર્ગમાં જીવંત પરમાત્મા હોય છે એટલે જ આપણને તેના સાનિધ્યમાં સારું લાગે છે.

સમર્પણ ધ્યાનમાં અનોખું શું છે?

* આ ધ્યાન સહસ્ત્રાર ચક્રનું (માથાનું તાળવું) છે,જે સિધ્ધ મહાત્માઓ જ કરાવી શકે છે

* આ ક્રિયા વિહિન ધ્યાન પધ્ધતિ છે,જેમાં કોઇ કસરત, આસન, પ્રાણાયમ નથી. ગુરુકૃપામાં કુંડલીની જાગૃતિ થાય છે.

* આ ધ્યાન પૂરા વિશ્વમાં નિઃશુલ્ક શીખવાય છે.

* સ્વામીજી પ્રવચનમાં સરળ હિન્દી ભાષાનો ઉપયોગ કરતાં હોવા છતાં વિદેશી સાધકો પણ આંતરિક આનંદથી ઝુમી ઉઠે છે, કારણકે આ ધ્યાન અનુભૂતિની દુનિયામાં લઇ જાય છે.

* સ્વામીજીનાં પ્રવચનોની વીડીયો શિબિર દરમ્યાન પણ અસંખ્ય સાધકોને અકલ્પનીય અનુભૂતિઓ થઇ છે.

* આ ધ્યાન દ્વારા એટલા બધા વ્યાપક ફાયદા લોકોને થાય છે કે તેઓ આ ફાયદા બીજાને પહોંચાડવા માટે પોતાનાથી બનતું બધું જ તન-મન-ધન થી કરે છે.

* સાધકોને અનેરી તાજગી- સ્ફૂર્તિ-આત્મ્વિશ્વાસ આવે છે.